Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

જૂનાગઢ રવૈયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. મનિષ - ચિ. હેતલ

જૂનાગઢ :. મૂળ ભાખરવાડ હાલ જૂનાગઢ નિવાસી સ્વ. અમૃતલાલ લાભશંકર રવૈયા અને ગં.સ્વ. રમાબેનના સુપુત્ર ચિ. મનિષના શુભલગ્ન બળોદર નિવાસી સ્વ. સુરેશભાઈ દામજીભાઈ માઢક અને ગં. સ્વ. ગીતાબેનની સુપુત્રી ચિ. હેતલ સાથે તા. ૧૧ માર્ચને બુધવારના રોજ નિર્ધારેલ છે. તેમજ તા. ૧૦ માર્ચને મંગળવારના રોજ રમેશભાઈ મનસુખભાઈ રવૈયા અને અ.સૌ. દક્ષાબેનના સુપુત્ર ચિ. મીતના યજ્ઞોપવિત સંસ્કાર યોજાનાર છે તો આ પ્રસંગે આમંત્રીત મહેમાનોને ઉપસ્થિત રહેવા ભદ્રેશભાઈ અમૃતલાલભાઈ રવૈયા અને નેહલબેનએ રવૈયા પરિવાર વતી નિમંત્રણ પાઠવેલ છે.

(11:29 am IST)