Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી બિનેશ પટેલના પુત્રના શુભલગ્ન

ચિ. હર્ષ-ચિ. ચાંદનીનો ર૮ મીએ સત્કાર સમારંભ

રાજકોટ  :  રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રીથી બિનેશ એચ.પટેલ તથા શ્રીમતી સોનલ બી. પટેલના પુત્ર ચિ. હર્ષના શુભવિવાહ અમદાવાદ નિવાસી શ્રીમતી અનિતા ચંદ્રેશખર દેરાસરી તથા શ્રી ચંદ્રશેખર દેરાસરીની સુપુત્રી ચિ. ચાંદની સાથે તા. ર૭-૦ર-ર૦ર૦ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે અમદાવાદ મુકામે નિર્ધારેલ છે અને તેઓનું રીસેપ્શન રાજકોટ મુકામે તા. ર૮-૦ર-ર૦ર૦ના રોજ સાંજે ૭.૩૦ કલાકે અર્જુન પાર્ટી પ્લોટ, નવો ૧પ૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

ચિ. હર્ષ રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી સી.એચ. પટેલ તથા આર.એચ.પટેલ તેમજ અમદાવાદ મુકામે જાણીતા ધારાશાસ્ત્રી હરેશ એચ. પટેલના ભત્રીજા થાય છે.

(3:22 pm IST)