Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમરશીભાઇ મુલીયાણાના સુપુત્રના શુભલગ્ન : ચિ.કૈલાશ - ચિ.ભુમિકા

રાજકોટ : અ.સૌ. પ્રભાબેન તથા શ્રી અમરશીભાઇ મેઘજીભાઇ મુલીયાણાના સુપુત્ર ચિ. કૈલાશના શુભલગ્ન ભાવનગર નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી ભરતભાઇ વાઘજીભાઇ મેરની સુપુત્રી ચિ. ભુમિકા સાથે તા. ૨૬ના બુધવારના શુભદિને ભાવનગર મુકામે નિરધારેલ છે. ભોજન સમારંભ તા. ૨૫ના મંગળવારે બપોરે રાખેલ છે.

(મો. ૯૬૨૪૮ ૦૧૫૫૯)

(11:24 am IST)