Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

હેમતસિંહ હેરમાના સુપુત્રની ચાંદલાવિધિઃ ચિ. મયુરસિંહ - ચિ. ડીન્કી

રાજકોટઃ. અ.સૌ. ચંદ્રીકાબેન અને શ્રી હેમતસિંહ ભાણજીભાઈ હેરમાના સુપુત્ર ચિ. મયુરસિંહની ચાંદલાવિધિ રાજકોટ નિવાસી અ.સૌ. ધીરજબેન અને શ્રી રાજેન્દ્રસિંહ જેશીંગભાઈ ગોહિલના સુપુત્રી ચિ. ડીન્કી સાથે તા. ૨૭ જાન્યુઆરીને સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે આનંદનગર કોમ્યુનીટી હોલ, આનંદનગર રાજકોટ ખાતે નિરધારેલ છે.

આમંત્રિતોને ઉપસ્થિત રહેવા સ્વ. નટવરસિંહ ભાણજીભાઈ હેરમા પરિવાર, શ્રી ભૂપતસિંહ ભાણજીભાઈ હેરમા, શ્રી હેમતસિંહ ભાણજીભાઈ હેરમા, શ્રી જીતેન્દ્રસિંહ નટવરસિંહ હેરમા, શ્રી જયરાજસિંહ ભૂપતસિંહ હેરમા તથા હેરમા પરિવાર દરબાર હોટલ - દરબાર કોલ્ડ્રીંકસ - ધોરાજી પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયુ છે. મો. ૯૦૩૩૮ ૨૧૬૨૨ અથવા મો. ૯૮૭૯૩ ૯૯૫૦૦

(11:52 am IST)