Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

શીંગાળા સાઉન્ડ સર્વિસવાળા જગદીશભાઈ દાવડાના સુપુત્રના શુભલગ્ન : ચિ.જયદીપ - ચિ.કોમલ

રાજકોટ : નિવાસી શ્રીમતી ઉષાબેન તથા શ્રી જગદીશભાઈ ચુનીલાલ દાવડા (શીંગાળા સાઉન્ડ સર્વિસવાળા) (શીંગાળા)ના સુપુત્ર ચિ. જયદીપના શુભલગ્ન જામનગર નિવાસી સ્વ.ભારતીબેન તથા શ્રી પ્રભુદાસ લીલાધરભાઈ રાજાણીની સુપુત્રી ચિ.કોમલ સાથે તા.૨૫ જુલાઈના ગુરૂવારના શુભદિને જામનગર મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૨૪ના બુધવારે સાંજે ૫ થી ૬ સાંજીના ગીત બાદ રાત્રીના ૮:૩૦ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૨૬ના શુક્રવારે રાજકોટ ખાતે રાખેલ છે. (શ્રી જગદીશભાઈ દાવડા - મો.૯૭૨૭૩ ૯૯૯૯૯)

(11:25 am IST)