Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

જાફરાબાદના બારૈયા પરિવારમાં શુભલગ્ન : ચિ.નિરવ - ચિ.નિકિતા

ભાવનગર : જાફરાબાદના અગ્રણી ઉદ્યોગપતી પરસોતમભાઇ ભીખાજીભાઇ બારૈયા અને અ.સૌ.રાજશ્રીબહેનના સુપુત્ર ચિ.નિરવકુમારના શુભલગ્ન જાફરાબાદના ભગવાનભાઇ ભોળાભાઇ સોલંકી અને અ.સૌ.સોનાબહેનની સુપુત્રી ચિ.નિકિતા કુમારી સાથે તા.૧૪-૭ને શનિવારના જાફરાબાદ ખાતે નિરધારેલ છે.

તા. ૧૧ ને સવારે ૯ કલાકે મંડપ મુહુર્ત આજદિને પીઠી અને રાત્રીના સુવિખ્યાત કલાકારોના સથવારે દાંડીયારાસ તા.૧૨ સવારે ૭ કલાકે માતાજીના લોટા તેડાશે.

(11:31 am IST)