Gujarati News

Gujarati News

News of Thursday, 18th May 2023

વિજયભાઈ સોમૈયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.પ્રિયા :ચિ.હાર્દીક

રાજકોટ નિવાસી અ.સૌ. છાયાબેન તથા શ્રી વિજયભાઈ કેશવલાલ સોમૈયાની સુપુત્રી ચિ.પ્રિયાના શુભલગ્ન અ.સૌ.હીનાબેન તથા શ્રી અરવિંદભાઈ જમનાદાસ કોટેચાના સુપુત્ર ચિ.હાર્દિક સાથે તા.૨૧ના રવિવારે નિરધારેલ છે. માંગલીક અવસરોમાં તા.૨૦ના શનિવારે સાંજે માળા રોપણ- સંગીત સંધ્‍યા અને ભોજન રાખેલ છે. જયારે તા.૨૧ના સાંજે જાન આગમન, હસ્‍ત મેળાપ અને ભોજન સમારોહ યોજાયેલ છે

(4:29 pm IST)