Gujarati News

Gujarati News

News of Tuesday, 9th May 2023

જુનાગઢ જોષી પરિવારમાં શુભલગ્ન : ચિ.વિશાલ : ચિ.વિધી

ચિ.નિશીતને યજ્ઞોપવિત અર્પણ કરાશે

જુનાગઢ : જુનાગઢ નિવાસી રમેશચંદ્ર ડી. જોષી અને નિતાબેનના સુપુત્ર ચિ. વિશાલના શુભલગ્ન જુનાગઢ નિવાસી કિશોરભાઇ કાંતિલાલ ભટ્ટ અને જયોત્‍સનાબેનની સુપુત્રી ચિ. વિધી સાથે તા.૧૧ને ગુરૂવારના રોજ નિરધારેલ છે. તેમજ સંદિપભાઇ આર. જોષી અને ભાવિકાબેનના સુપુત્ર ચિ. નિશીતના યજ્ઞોપવિત સંસ્‍કાર તા.૧૦ને બુધવારના રોજ રાખેલ છે.

(11:52 am IST)