Gujarati News

Gujarati News

News of Monday, 8th May 2023

પોરબંદર તેરૈયા પરિવારમાં શુભલગ્ન : ચિ.ધારા : ચિ. મનિષ

જુનાગઢ  : પોરબંદર નિવાસી સ્‍વ. મહેશભાઇ મોહનભાઇ તેરૈયા અને ગં. સ્‍વ. મિનાક્ષીબેનની સુપુત્ર ચિ. ધારાના શુભલગ્ન અલવર નિવાસી શ્રી હુકમચંદ કાલુરામ શેઠ અને અ. સૌ. દેવકીબેનના સુપુત્ર ચિ. મનિષ સાથે તા. ૧ર ને શુક્રવારના રોજ પોરબંદર ખાતે નિરધારેલ છે.

(12:00 pm IST)