Gujarati News

Gujarati News

News of Saturday, 6th May 2023

વાંકાનેરમાં જાડેજા પરિવારમાં લગ્નોત્‍સવઃ ચિ.હાર્દિકસિંહ -- ચિ.ભૂમિબા

વાંકાનેર  :  વાંકાનેર સીપીઆઇના રાઇટર (નિવૃત) જયેન્‍દ્રસિંહ (જયુભા) મેરૂભા જાડેજાના સુપુત્ર ચિ. હાર્દિકસિંહના શુભલગ્નદાઘોળીયા, તા. મુળી નિવાસી શ્રી દશરથસિંહજી દિલાવરસિંહજી ઝાલાના સુપુત્રી ચિ. ભૂમિબા (ધ્‍વનીબા) સાથે તા. ૭ ને રવિવારે રણજીત પેલેસ (રાજ પેલેસ) વાંકાનેરમાં નિર્ધારેલ છે.

 

(11:57 am IST)