Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

જાણીતા ઉદ્યોગપતિ પ્રભુદાસભાઈ કોરડીયાના સુપુત્રના શુભલગ્ન : ચિ.દિવ્ય - ચિ.જીગીશા

રાજકોટ : અ.સૌ. વિજયાબેન તથા શ્રી પ્રભુદાસભાઈ રાઘવજીભાઈ કોરડીયાના પુત્ર ચિ.દિવ્યના શુભલગ્ન મોરબી નિવાસી અ. સૌ. જયશ્રીબેન તથા શ્રી જયપ્રકાશભાઈ ધનજીભાઈ શીરવીના સુપુત્રી ચિ. જીગીશા સાથે તા.૨૫ના સોમવારના શુભદિને મોરબી મુકામે નિરધારેલ છે. સંગીત સંધ્યા આવતીકાલે તા.૨૪ના રવિવારે રાખેલ છે. તેમજ નવદંપતિનો સત્કાર સમારોહ તા.૨૬ના મંગળવારે રાજકોટ ખાતે રાખેલ છે.

(3:36 pm IST)