Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સાવરકુંડલાના પૂર્વ નગરપતિ રાજુભાઇ દોશીના પરિવારમાં શુભલગ્નોત્સવ : ચિ.પુજન - ચિ.શીતલ

સાવરકુંડલાનાઃ પુર્વ નગરપતિ અને સામાજીક આગેવાન રાજુભાઇ દોશીનાં સુપુત્ર ચિ. પુજનનાં શુભલગ્ન કાલાવડ નિવાસી સુરેશભાઇ ઉજમશીભાઇ રૂપાણીની સુપુત્રી ચિ. શીતલ સાથે તા.રપ ના મંગળવારના રોજ નિર્ધારેલ છે. નવદંપતીઓનું રિસેપ્સન તા.ર૬ બુધવારના રોજ ઓપનએર થીયેટર સાવરકુંડલા રાખેલ છે.

(11:24 am IST)