Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

જયસુખસિંહ સોલંકીના સુપુત્રના શુભલગ્ન : ચિ.હાર્દિક - ચિ.શિવાની

રાજકોટ : અ.સૌ. તરૂલતાબેન તથા શ્રી જયસુખસિંહ ખોડાજીભાઇ સોલંકીના સુપુત્ર ચિ. હાર્દિકના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. અલ્પાબેન તથા શ્રી અનિલભાઇ દેવસિંહ ભટ્ટીની સુપુત્રી ચિ. શિવાની સાથે તા. ૨૫ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ અવસરે તા. ૨૩ના રવિવારે સાંજે ૭ વાગ્યા થી રાસની રમઝટ જામશે. ૨૪મીના સોમવારે બપોરે ૧૧:૩૦ વાગ્યાથી ભોજન સમારંભ રાખેલ છે. (શ્રી જયસુખભાઇ સોલંકી મો. ૮૪૮૮૯ ૫૪૯૪૫)

(11:23 am IST)