Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ધારાશાસ્ત્રી પંકજભાઇ સોઢાના પુત્રના શુભ લગ્નઃ ચિ. જેનિલ - ચિ. અંકિતા

રાજકોટઃ રાજકોટ નિવાસી શ્રીમતી હીરાબેન તથા શ્રી ધીરજલાલ વિઠ્ઠલદાસ સોઢાના પૌત્ર તેમજ શ્રીમતી કવિતાબેન તથા પંકજભાઇ ધીરજલાલ સોઢા (એડવોકેટ) ના સુપુત્ર ચિ. જેનિલ (સી.એ.) ના શુભ લગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી ક્રિષ્નાબેન તથા શ્રી સુભાષભાઇ ધનજીભાઇ તન્નાની સુપુત્રી ચિ. અંકિતા સાથે તા. ર૬ ફેબ્રુઆરીને બુધવારના શુભ દિને નિર્ધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા. ર૭ને ગુરૂવારના સાંજે ૭-૩૦ વાગ્યાથી રાખેલ છે.

(3:24 pm IST)