Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

જામનગરના મનસુખભાઇ અણદાણીના સુપુત્રના શુભલગ્નઃ ચિ. બિરજ - ચિ. ઉર્વિશા

જામનગરઃ અ.સૌ.હંસાબેન અને શ્રી મનસુખભાઇ પ્રેમજીભાઇ અણદાણીના સુપુત્ર ચિ. બિરજુના શુભલગ્ન મતવા નિવાસી અ.સૌ ચંદ્રીકાબેન અને શ્રી જેન્તીભાઇ લવજીભાઇ ભંડેરીની સુપુત્રી ચિ. ઉર્વિશા સાથે તા.૧૬ ને રવિવારે શ્રી વાસાવીરા લેઉવા પટેલ સમાજ, સરદાર પટેલ ચોક, રણજીતનગર, જામનગર ખાતે નિરધારેલ છે.

શુભ લગ્ન પ્રસંગે તા.૧પને શનીવારે સાંજે ૭ વાગ્યે સાંજીના ગીત તા.૧૬ને રવિવારે સવારે ૮ વાગ્યે મંડપ રોપણ, બપોરે ૧૧ વાગ્યે જાન પ્રયાણ, ૧ર વાગ્યે ભોજન સમારંભ તથા બપોરે ૧-૩૦ વાગ્યે હસ્તામેળાપ વિધિ થશે. અણદાણી અને ભંડેરી પરિવારમાં મહેમાનોને સત્કારવા, પ્રસંગને માણવા ભારે ઉત્સાહ પ્રવર્તે છે.

(12:59 pm IST)