Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

જુનાગઢઃ જલંધર (ગીર) મહેતા પરિવારમાં ગુરૂવારે શુભલગ્ન

ચિ. કિરણ - ચિ. નરેશ : ચિ. જયદિપ - ચિ. દર્શના

જુનાગઢઃ માળીયાહાટીના તાલુકાના જલંધર (ગીર) નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાન સુનિલભાઇ રામજીભાઇ મહેતા અને અ.સૌ. જયશ્રીબેનની સુપુત્રી ચિ.કિરણના શુભલગ્ન પરબ વાવડી નિવાસી ભીખુભાઇ નાનજીભાઇ રવૈયા અને  અ.સૌ. સરલાબેનના સુપુત્ર ચિ. નરેશ સાથે તા. ૧૩ ફેબ્રુ.આરીને ગુરૂવારના રોજ નિરધારેલ છે. તમેજ સુપુત્ર ચિ. જયદિપના શુભલગ્ન ભાખરવડ નિવાસી જેન્તીભાઇ રામજીભાઇ રવૈયા અને અ.સૌ. ભાવનાબેનની સુપુત્રી ચિ.દર્શના સાથે તા. ૧૪ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ નિરધારેલ છે.

(11:29 am IST)