Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વિનોદભાઇ ઉમરાણીઆની સુપુત્રીના શુભલગ્નઃ ડો. વનાલી - ચિ. રાહુલ

રાજકોટઃ શ્રીમતી સુરજબેન તથા શ્રી મોહનભાઇ ઉમરાણીઆની પૌત્રી તેમજ રાજકોટ નિવાસી ડો. વેલેન્ટીના તથા શ્રી વિનોદભાઇ ઉમરાણીઆના સુપુત્રી ડો. વનાલીના શુભલગ્ન અમદાવાદ નિવાસી શ્રીમતી સ્મિતાબેન તથા શ્રી પરેશભાઇ કુંદનલાલ પરીખના સુપુત્ર ચિ. રાહુલ સાથે તા.૨૪ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. (મો.૯૮૨૪૦ ૫૪૧૫૭) (૪૦.૨)

(11:47 am IST)