Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.મનીષ - ચિ.રિવેરા

રાજકોટઃ શ્રીમતી પારૂલબેન તથા શ્રી કુંવરજીભાઇ મોહનભાઇ બાવળિયા (પાણી પુરવઠા મંત્રી) ના સુપુત્ર ચિ. મનીષના શુભલગ્ન (બોટાદ નિવાસી શ્રીમતી રાજેશ્રીબેન તથા શ્રી ધીરેનભાઇ ભીખાભાઇ ચૌહાણની સુપુત્રી ચિ. રિવેરા સાથે તા. રપ-ર-૨૦૧૯ સોમવારે બોટાદ ખાતે નિર્ધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા. ૨૬ મંગળવારે સાંજે ૭ વાગ્યે ધ એલીગન્સ પાર્ટી લોન્સ, અવધ રોડ, કલાસિક પાર્ટી લોન્સ પાસે, કાલાવડ રોડ રાજકોટ ખાતે નિર્ધારેલ છે.(૧.૫)

 

(11:47 am IST)