Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઉપેનભાઇ કોટેચાના સુપુત્રના શુભલગ્ન : ચિ. ધ્રુવ - ચિ.નંદીની

રાજકોટ : શ્રીમતી કમલાબેન અને શ્રી ઉપેનભાઇ શામજીભાઇ કોટેચાના સુપુત્ર તથા સ્વ. રેવાબેન અને સ્વ. શામજીભાઇ કોટેચાના પૌત્ર ચિ. ડો.ધ્રુવના શુભલગ્ન ચંદ્રીકાબેન અને શ્રી રમેશભાઇ ભગવાનજીભાઇ લાલચેતાના સુપુત્રી ચિ.નંદીની સાથે તા.૨૩ના શનિવારના શુભદિને નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૨૪ના રાખેલ છે. (મો.૯૮૨૪૫ ૦૯૦૦૦)

(11:35 am IST)