Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

છત્રારા પરિવારમાં પરિણય પ્રસંગ સંપન્નઃ ચિ.વિશ્વા * ચિ.રવિ

જુનાગઢઃ મુળ જામજોધપુરના મારૂ કંસારા શ્રી તુષારભાઇ મહેન્દ્રભાઇ છત્રારા તથા શ્રીમતી સ્વાતીબેનના સુપુત્રી ચિ. વિશ્વા (B.E.IT)ના શુભલગ્ન અમદાવાદ નિવાસી શ્રી જતીનભાઇ બાબુલાલ પટેલ તથા શ્રીમતી રશ્મિકાબેનના સુપુત્ર ચિ. રવિ (એમ.એસ.કોમ્પ્યુટર સાયન્સ, કેનેડા) સાથે તાજેતરમાં જુનાગઢ ખાતે સંપન્ન થયા હતા. જામજોધપુર- જુનાગઢ-રાજકોટ પરિવાર પર મો.૯૪૨૭૫ ૭૨૯૫૫ અભિનંદનો વરસી રહયા છે.

(2:51 pm IST)