Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કમલેશભાઈ જોષીની સુપુત્રીના શુભલગ્ન : ચિ.જાનવી * ચિ.ભાર્ગવ

રાજકોટ : શ્રીમતી જયશ્રીબેન તથા શ્રી કમલેશભાઈ હેમચંદ્રભાઈ જોષીની સુપુત્રી ચિ. જાનવીના શુભલગ્ન શ્રીમતી જયશ્રીબેન તથા શ્રી ચંદ્રવદનભાઈ રણછોડલાલ ત્રિવેદીના સુપુત્ર ચિ. ભાર્ગવ સાથે તાજેતરમાં ધામધૂમથી સંપન્ન થયા હતા.

(4:24 pm IST)