Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ગીરીશભાઇ મહેતાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.સ્તવન - ચિ.શ્રેયા

રાજકોટ :  શ્રીમતી સાધનાબેન તથા શ્રી ગીરીશભાઇ ન્યાલચંદભાઇ મહેતાના સુપુત્ર ચિ. સ્તવનના શુભલગ્ન જામનગર નિવાસી શ્રીમતી રૂપાબેન તથા શ્રી રાજેશભાઇ ન્યાયચંદભાઇ વસાની સુપુત્રી ચિ.શ્રેયા સાથે તા.૨૩ના શનિવારના જામનગર મુકામે નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારોહ તા.૨૪ના રવિવારે રાજકોટ ખાતે સાંજે ૭:૩૦ વાગ્યાથી રાખેલ છે. (મો. ૯૪૨૬૨ ૪૭૧૭૭)

(11:21 am IST)