Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ડો.નિલેશ ભીન્ડીના સુપુત્રના શુભલગ્ન :ચિ.ડો.રથિન * ચિ.વૈશાલી

રાજકોટ : નિવાસી અ.સૌ.પાયલબેન તથા શ્રી ડો.નિલેશભાઈ દેવકુમાર ભીન્ડીના સુપુત્ર ચિ.ડો.રથિનના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.મમતાબેન તથા શ્રી રાજેન્દ્રભાઈ ભવાનીશંકરજી મહિવાલની સુપુત્રી ચિ.વૈશાલી સાથે તા.૨૩ના શનિવારના શુભદીને નિરધારેલ છે. આ પ્રસંગે તા.૨૨ના શુક્રવારે સાંજે ૬:૩૦ વાગ્યાથી બોલીવૂડ નાઈટનું આયોજન કરાયું છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૨૪ના રવિવારે રાખેલ છે. (મો.૯૮૨૫૦ ૭૮૯૭૦)

(3:37 pm IST)