Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

જામનગરઃ મંજુબેન પટેલના સુપુત્રના શુભલગ્ન : ચિ.પાર્થ * ચિ.રીયા

રાજકોટ : અ.સૌ.જામનગર નિવાસી અ.સૌ.મંજુબેન પટેલના સુપુત્ર ચિ.પાર્થના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.વિજયાબેન તથા શ્રી નાથાભાઈ ખીમજીભાઈ મારકણાની સુપુત્રી ચિ.રીયા સાથે તા.૨૬ના રવિવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે. તે જ દિવસે સાંજે ૭:૩૦ વાગ્‍યાથી ભોજન સમારંભ જામનગર મુકામે રાખેલ છે. (મો.૯૨૭૭૭ ૫૭૫૭૩)

(11:47 am IST)