Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

સુરેન્દ્રનગરનાં ઝાલા પરિવારમાં શુભલગ્નઃ ચિ.હર્ષરાજસિંહ - ચિ.ઉમેશ્વરીબા

વઢવાણ : મીણાપુર ગામના વતની હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતા સિધ્ધરાજસિંહ ઝાલા સા.ના પુત્ર ચિ.હર્ષરાજસિંહજીના શુભલગ્ન લોધીકા ગામના વતની હાલમાં સુરેન્દ્રનગર ખાતે રહેતા કેશરસિંહજી નટવરસિંહજી જાડેજાના સુપુત્રી ઉમેશ્વરીબાના શુભલગ્ન સંપન્ન થયા છે.

કોંગ્રેસ ભાજપના અધ્યક્ષો અવસરમાં હાજર રહી આ નવદંપતીને આશિર્વચનો આપ્યા હતા. સ્વ.અનિરૂધ્ધસિંહ ઝાલા વડીલ બંધુના પરિવાર બહાદુરસિંહજી ઝાલા, ગિરીરાજસિંહજી ઝાલા (સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસના મહામંત્રી), એસ.ટી.ક્રેડીટ સોસાયટીના અધ્યક્ષ ઘરમેન સિંહજી ઝાલા, સિધ્ધરાજસિંહજી ઝાલા, મયુરધ્વજસિંહ ઝાલા, જયવિરસિંહ ઝાલા, લવકુમારસિંહ ઝાલા સહિતના પરિવારજનો દ્વારા આવેલા મહેમાનોને આવકારી ઝાલા પરિવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા.

(11:46 am IST)