Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ચલાલા દાન મહારાજની જગ્યાના આંગણે શુભલગ્ન : ચિ.કુમાર - ચિ.ભવાનીદેવી

ભાવનગરઃ ચલાલા (અમરેલી)ના અંશાવતાર દાન મહારાજ જગ્યાના લઘુ મહંત મહાવીર બાપુ વી.ભગતના સુપુત્ર ચિ.કુમાર શ્રી પ્રયાગરાજજીના શુભલગ્ન રાજુલા (વડ)ના પીઠુભાઇ બી.બોરીચાની સુપુત્રી સૌભાગ્ય કાંક્ષિણી ચિ.ભવાનીદેવી સાથે બુધવાર તા.૧૫ના શ્યામબાગ અને દાનેવ ફાર્મ વડ (રાજુલા) ખાતે નિરધાર્યા છે.

(11:14 am IST)