Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

વાંકાનેરઃ હસમુખરાય જોબનપુત્રાના સુપુત્રના શુભલગ્ન : ચિ.જય - ચિ.અમી

રાજકોટ : વાંકાનેર નિવાસી શ્રીમતિ લતાબેન તથા શ્રી હસમુખરાય છોટાલાલ જોબનપુત્રાના સુપુત્ર ચિ.જય (સી.એ.)ના શુભલગ્ન ભાવનગર નિવાસી શ્રીમતિ માલતીબેન તથા શ્રી દિપકભાઈ વૃજલાલ પૌંદાની સુપુત્રી ચિ.અમી (એમએસસી.આઈટી) સાથે તા.૧ ડિસેમ્બરના શુભદિવસે ભાવનગર મુકામે નિરધારેલ છે. તા.૩૦ના સોમવારે સાંજે ૫ વાગે સાંજીના ગીત તેમજ તે જ દિવસે રાતે ૧૦ વાગ્યાથી દાંડીયારાસ રાખેલ છે.

(11:31 am IST)