Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

કાલે પરમાર પરિવારમાં શુભલગ્નઃ ચિ. રીના - ચિ. રવિન

રાજકોટ :   અ.સૌ.સરોજબેન અને શ્રી અમૃતભાઇ નાથાભાઇ પરમારની સુપુત્રી ચિ. રીનાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. રંજનબેન અને મહેશભાઇ અરજણભાઇ પિત્રોડાના સુપુત્ર ચિ. રવિન સાથે તા.ર૧ને ગુરૂવારે નિરધારેલ છે.

મંડપ મુહુર્ત  આજે બુધવારે સાંજે ૪વાગ્યે દાંડીયારાસ સાંજે ૬ વાગ્યે તથાજાનઆગમન તા.ર૧ ને ગુરૂવારે સવારે ૮ વાગ્યે, હસ્તમેળાપ સવારે ૧૦.૩૦ વાગ્યે તથા ભોજન સમારંભ બપોરે ૧ર વાગ્યેલુહાર હિતેચ્છુ મંડળ,સિયાણી નગર, ભવાની ચોક, દેવપરા, રાજકોટ ખાતે રાખેલ છે

(11:45 am IST)