Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

જુનાગઢ માંડવીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ. રક્ષા - ચિ. દિર્ગેશ

જુનાગઢ : શ્રી મોહનભાઇ કરમણભાઇ માંડવીયા અને રેખાબેનની સુપુત્રી ચિ. રક્ષાના શુભલગ્ન દિવ નિવાસી શ્રી અશોકકુમાર ભોવાનીદાસ દિવેચા અને બિન્દુબેનના સુપુત્ર ચિ. દિર્ગેશ સાથે તા. પમીએ રવિવારે નિરધારેલ છે.

(11:31 am IST)