Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ગોરધનભાઈ માકડીયાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.કાજલ(ક્રિષ્ના) - ચિ.ભૌતિક

રાજકોટ :  કડાયા નિવાસી હાલ રાજકોટ અ.સૌ.નર્મદાબેન તથા શ્રી ગોરધનભાઈ વેલજીભાઈ માકડીયાની સુપુત્રી ચિ.કાજલ (ક્રિષ્ના)ના શુભલગ્ન ચિત્રોડ નિવાસી હાલ અમદાવાદ અ.સૌ.કાન્તાબેન તથા શ્રી પ્રવિણભાઈ મોહનભાઈ અમૃતિયાના સુપુત્ર ચિ.ભૌતિક સાથે તા.૨૪ના બુધવારના શુભદિને અજાબ (તા.કેશોદ, જી.જુનાગઢ) મુકામે નિરધારેલ છે. ૨૩મીએ સવારે ૧૧ વાગે મંડપરોપણ, રાત્રે દાંડીયારાસ રાખેલ છે.(મો.૯૯૦૪૭ ૩૮૪૫૩)

(11:50 am IST)