Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

અમરેલીના ભેંસાણીયા પરિવારમાં શુભ લગ્ન ચિ. જય : ચિ. ક્રિષ્ના

અમરેલી : નિવાસી અ. સૌ. સંગીતાબેન તથા શ્રી રાજેશભાઇ મગનભાઇ ભેંસાણીયાના સુપુત્ર ચિ. જયના શુભલગ્ન અમદાવાદ નિવાસી અ. સૌ. કવિતાબેન તથા શ્રી પ્રકાશભાઇ હરીભાઇ બેલડીયાની સુપુત્રી ચિ. ક્રિષ્ના સાથે તા. ર૦-૧૧ ને બુધવારના મંગલ દિને ચિતલ ખાતે નિરધારેલ છે.

(11:38 am IST)