Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

અર્જુનભાઈ ડાંગરની સુપુત્રીના શુભલગ્ન : ચિ.પ્રિયંકા- ચિ.જયદીપ

રાજકોટ : અ.સૌ.ભારતીબેન તથા શ્રી અર્જુનભાઈ રાણાભાઈ ડાંગરની સુપુત્રી ચિ.પ્રિયંકા (એમ.કોમ.)ના શુભલગ્ન મુળ રોજીયા હાલ રાજકોટ નિવાસી અ.સૌ. આલયબેન તથા શ્રી આયદાનભાઈ મેસુરભાઈ સબાડના સુપુત્ર ચિ. જયદીપ (એમ.બી.એ.) સાથે મહાશિવરાત્રીના શુભદિને રંગેચંગે સંપન્ન થયા હતા. (મો.૯૯૦૪૧ ૯૬૯૦૪)

(3:10 pm IST)