Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

પૂર્વ અધિક કલેકટર એ.વી. વાઢેરના સૂપૂત્રના શુભલગ્નઃ રવિવારે રીસેપ્શન

રાજકોટઃ નિવૃત અધિક કલેકટર શ્રી અમૃતલાલ વી. વાઢેર અને શ્રીમતી લીલાવંતીબેનના સૂપૂત્ર ડો. અમિત (એમ.ડી.એસ.)ના શુભલગ્ન આવતીકાલે તા. ૯મીએ અમરેલી ખાતે યોજાનાર છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા. ૧૦ રવિવારે સાંજે ૭.૩૦ વાગ્યે કાઠિયાવાડ જીમખાના, રાજકોટ ખાતે યોજાનાર છે. (શ્રી વાઢેરના મો. ૯૪૨૭૧ ૧૫૦૦૨ - રાજકોટ)

(3:57 pm IST)