Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

કિરીટભાઈ ભટ્ટના સુપુત્રના શુભલગ્ન : ચિ.હિતાર્થ - ચિ.એકતા

રાજકોટ : શ્રીમતી હિનાબેન તથા શ્રી કિરીટભાઈ ભટ્ટના સુપુત્ર ચિ.હિતાર્થના શુભલગ્ન શ્રીમતી નયનાબેન તથા શ્રી ચેતનભાઈ મહેતાની સુપુત્રી ચિ. એકતા સાથે તા.૧૦ના રવિવારના શુભદિને ધોરાજી મુકામે નિરધારેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તે જ દિવસે સાંજે ૭ વાગ્યાથી રાજકોટ ખાતે રાખેલ છે.

(11:40 am IST)