Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

દિપકભાઈ મસરાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.તિલક - ચિ.રિધ્ધિ

રાજકોટ : અ.સૌ.શીતલબેન તથા શ્રી દિપકભાઈ પ્રભુદાસભાઈ મસરાણીના સુપુત્ર ચિ.તિલકના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.હિનાબેન તથા શ્રી હિતેષભાઈ અનિલભાઈ કારીયાની સુપુત્રી ચિ.રિધ્ધિ સાથે તા.૨૪ના રવિવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે. નવદંપતીનો સત્કાર સમારંભ તા.૨૫ના સોમવારે રાખેલ છે.

 

(3:16 pm IST)