Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રજનીકાંતભાઇ પુંજાભાઇ ચૌહાણના સુપુત્રના શુભલગ્ન : ચિ. પાર્થ * ચિ. મોનિકા

પંડોળી (તા.પેટલાદ) નિવાસી શ્રી રજનીકાંતભાઇ પુંજાભાઇ ચૌહાણ તથા અ.સૌ. મધુબેન ચૌહાણના સુપુત્ર ચિ. પાર્થના શુભલગ્ન શ્રી મનુભાઇ પરમાર તથા અ.સૌ. પુરીબેન પરમારની સુપુત્રી ચિ. મોનિકા સાથે તા. ૨૧ ના ગુરૂ.વારે ગામ રાજાવડલા (તા. જસદણ) મુકામે સમુહલગ્નિ સ્થળે નિરધારેલ છે.

(12:54 pm IST)