Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ડો.વિનુભાઈ કમળશીભાઈ તન્ના પરિવારના આંગણે શુભલગ્ન : ચિ.ધવલ ચિ.પૂજા

રાજકોટ : સૌરાષ્ટ્રના જાણીતા ફિઝીશ્યન ડો.વિનોદરાય કમળશીભાઈ તન્ના અને શ્રીમતી ભારતીબેનના સુપુત્ર ચિ. ધવલના શુભલગ્ન શ્રીમતી અંશુબેન તથા શ્રી અમૃતલાલ હરગોવિંદભાઈ હાલાણીની સુપુત્રી ચિ. પૂજા સાથે તા.૧૯ના શુભદિને જામનગર મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે આવતીકાલે ૧૮મીના શુક્રવારે સાંજે ૪:૩૦ વાગ્યાથી સાંજીના ગીત રાખેલ છે. ત્યારબાદ સાંજે ૭:૩૦ થી સંગીત સંધ્યામાં રાસની રમઝટ જામશે. તા.૨૦ના રવિવારે નવદંપતિનો સત્કાર સમારંભ યોજાશે. (ફોન-૦૨૮૧-૨૪૩૨૬૨૭ / મો.૯૮૨૫૦ ૭૬૩૮૦)

(4:02 pm IST)