Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

પોરબંદરના પંચમતિયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.એકતા ચિ.મિતેશ

આદિત્‍યાણાઃ છાયા પોરબંદરના શ્રી દિપકભાઇ હંસરાજભાઇ પંચમતિયા તથા મીતાબેનની સુપુત્રી ચિ.એકતાના શુભલગ્ન ભડ નિવાસી શ્રી મહેન્‍દ્રભાઇ કરશનદાસ રૂઘાણી તથા તરૂલતાબેનના સુપુત્ર ચિ.મિતેશ સાથે તા.૨૦ના દિવસે વાલીમા લોહાણા મહાજનવાડી છાયા ખાતે નિરધારેલ છે.

(10:08 am IST)