Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સ્વ.કનુભાઇ આહિરની સુપુત્રીના શુભલગ્ન : ચિ.માલતી - ચિ.અનિલ

રાજકોટ નિવાસી ગં.સ્વ. લતાબેન તથા સ્વ. કનુભાઇ રાઘવજીભાઇ કહોર (આહિર)ની સુપુત્રી ચિ. માલતી (બીના) ના શુભલગ્ન મોરબી નિવાસી અ.સૌ. રાયબેન તથા શ્રી ઘુસાભાઇ ટપુભાઇ કુવાડીયાના સુપુત્ર ચિ. અનિલ સાથે તા. ૧૯ ના રવિવારે શ્રી મચ્છોયા આહિર સમાજની વાડી, મોરબી મુકામે નિરધારેલ છે.

(11:15 am IST)