Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

બાલમુકુંદભાઈ નથવાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.અભિજીત - ચિ.મિરા

રાજકોટ : શ્રીમતિ અલ્કાબેન તથા શ્રી બાલમુકુંદભાઈ નથવાણીના સુપુત્ર ચિ.અભિજીતના શુભલગ્ન શ્રીમતિ જયશ્રીબેન તથા શ્રી મહેશભાઈ દલસાણીયાની સુપુત્રી ચિ.મિરા સાથે તા.૧૪ના શુક્રવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે ૧૩મીના ગુરૂવારે સાંજે ૭ વાગ્યાથી સંગીતસંધ્યા રાખેલ છે. (શ્રી બાલમુકુંદભાઈ નથવાણી મો.૯૮૨૫૦ ૭૬૩૮૯)

(11:27 am IST)