Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

વિરપુરના ગણોદીયા પરીવારમાં શુભલગ્ન : ચિ.હાર્દિક - ચિ.ઋષિતા

ગોંડલ : વિરપુર નિવાસી અ.સૌ.ચેતનાબેન તથા પ્રદીપભાઇ આંબાભાઇ ગણોદીયાના સુપુત્ર ચિ.હાર્દિકના શુભલગ્ન દેવગામ નિવાસી અ.સૌ.વિલાસબેન તથા મનસુખભાઇ બચુભાઇ ડાભીની સુપુત્રી ચિ. ઋષિતા સાથે તા.૧૩ના ગુરૂવારના શુભદિને નિરધારેલ છે.

(11:39 am IST)