Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ઓખાના ભટ્ટ પરિવારમાં શુભલગ્નઃ ચિ. નિરંજન - ચિ. માનસી

ખંભાળીયા : ઓખાના ભટ્ટ પરિવારના અ.સૌ. નીતાબેન તથા શ્રી મુકેશભાઇ ચુનીલાલ ભટ્ટના સુપુત્ર ચિ. નિરંજનના શુભ વિવાહ રાજકોટ નિવાસી ગં.સ્વ. પ્રજ્ઞાબેન તથા સ્વ. કિશોરભાઇ હિંમતભાઇ જોશીની સુપુત્રી ચિ. માનસી સાથે તા. ૧૧ના રોજ નિધારેલ છે.  આ અવસરે સાથે ઓખા નિવાસી લીનાબેન વિનોદરાય ભટ્ટ તથા ભૂમિકાબેન વિમલભાઇ ભટ્ટના સુપુત્ર ચિ. વ્રજના યજ્ઞોપવિત સંસ્કાર આજે તા. ૧૦ના રોજ રાખેલ છે.

(11:39 am IST)