Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

જુનાગઢ લખલાણી પરિવારમાં શુભલગ્ન ચિ. ધૈવત - ચિ. રિધ્ધી

જુનાગઢઃ પત્રકાર શ્રી રાકેશભાઇ દોલતરાય લખલાણી અને શ્રીમતી સગુણાબેનના સુપુત્ર ચિ. ધૈવતના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રી દિપકભાઇ વી જોષી અને શ્રીમતી માલતીબેનની સુપુત્રી ચિ. રિધ્ધી સાથે તા. ૧૩મીએ ગુરૂવારના રોજ રાત્રે નિરધારેલ છે. તા.૧૪મીએ શુક્રવારના રોજ આ નવદંપતિનો સત્કાર સમારંભ કૈલાશફાર્મ હાઉસ ખલીલપુર રોડ જોશીપરા જુનાગઢ ખાતે સાંજે ૭ થી ૧૦ રાખેલ છે.

(11:31 am IST)