Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

વશરામભાઇ વિરસોડીયાની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.શીતલ - ચિ.વિજય

રાજકોટ : અ.સૌ. ગૌરીબેન તથા શ્રી વશરામભાઇ માનસીંગભાઇ વિરસોડીયાની સુપુત્રી ચિ. શિતલના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. મંજુબેન તથા શ્રી દિલીપભાઇ મનસુખભાઇ ઉધરેજાના સુપુત્ર ચિ. વિજય સાથે તા.૯ના રવિવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. (મો.૯૬૩૮૩ ૪૯૬૬૫)

 

(11:33 am IST)