Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

ઉપલેટામાં જાડેજા પરિવારમાં રૂડો અવસરઃ ચિ.ભગીરથસિંહ - ચિ. બિનાબા

ઉપલેટાઃ પાલીકાના સુધરાઇ સદસ્ય શ્રી સુશીલાબા અનુભા જાડેજાના સુપુત્ર ચિ. ભગીરથસિંહના શુભલગ્ન ઓદરકા ગામના નિવાસી શ્રીહેમરાજસિંહ ગોહિલની સુપુત્રી ચિ. બિનાબા સાથે તા.૯ રવિવારના રોજ નિરધારેલ છે.

 

(11:32 am IST)