Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

દિલુભા શિવુભા જાડેજાના સુપુત્રના શુભલગ્ન : હરદેવસિંહજી - હિનાબા

રાજકોટ નિવાસી શ્રી દિલુભા શીવુભા જાડેજાના સુપુત્ર ચિ. હરદેવસિંહજીના શુભલગ્ન ભડલી નિવાસી શ્રી ભરતસિંહ રવુભા ગોહિલના સુપુત્રી સૌ.કાં.ચિ. હિનાબા સાથે તા. ૧૬ ના ગુરૂવારે નિરધારેલ છે. મંગલ અવસરે દાંડીયારાસ આજે તા.૧૫ ના બુધવારે રાત્રે રાખેલ છે.

(3:36 pm IST)