Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જુનાગઢ ચૌહાણ પરિવારમાં શુભલગ્ન : ચિ.ભાર્ગવ - ચિ.અંજલિ

જુનાગઢ : જુનાગઢ નિવાસી કિશોરસિંહ સરદારસિંહ ચૌહાણ અને અ.સૌ. દિનાક્ષીબેનના સુપુત્ર ચિ. ભાર્ગવના શુભલગ્ન રવજીભાઇ ઠાકોર અને અ. સૌ. કંચનબેનની સુપુત્રી સાથે તા. ૧૬ જાન્યુ. ને ગુરૂવારના રોજ શ્રી વસ્ત્રા પથેશ્વર મહાદેવ મંદિર ભવનાથ મંદિર પાસે ગિરનાર તળેટી જૂનાગઢ ખાતે નિરધારેલ છે. જેમાં ગિરનાર ક્ષેત્રના પિઠાધિશ્વર શ્રી જયશ્રી કાનંદગીરી માતાજી અંબાજી મંદિરના મહંત પૂ. તનસુખગીરીબાપુ ગણપતગીરીબાપુ તેમજ મહંત મુકતાનંદગીરીબાપુ ઉપસ્થિત રહી નવદંપતિને આશિર્વાદ આપશે.

(11:43 am IST)