Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

મહાવીરસિંહ પરમારના કુંવરીબાના શુભલગ્ન : પૂજાબા - હરદીપસિંહજી

મૂળગામ નવાણીયા હાલ રાજકોટ નિવાસી મહાવીરસિંહ દિલીપસિંહ પરમારના કુંવરીબા સૌ.કા.ચિ. પૂજાબાના શુભલગ્ન જાળીયા નિવાસી શ્રી ભરતસિંહજી વેલુભા ગોહિલના સુપુત્ર ચિ. હરદીપસિંહજી સાથે  નિરધારેલ છે. રાજકોટથી વેલ વિદાય તા.૧૦ના મંગળવારે તેમજ ફેરા તા.૧૧ના બુધવારે જાળીયા મુકામે રાખેલ છે.

(11:32 am IST)