Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

એડવોકેટ એલ.વી.લખતરીયા પરીવારમાં શુભલગ્નોત્સવ : ચિ.કેતન * ચિ.સમીક્ષા

રાજકોટ : રાજકોટ નિવાસી અ.સૌ.પ્રભાબેન તથા લલીતભાઇ વિઠ્ઠલભાઇ લખતરીયા (એડવોકેટ)ના સુપુત્ર ચિ.કેતનના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. ભારતીબેન તથા રતીભાઇ મનુભાઇ પરમારની સુપુત્રી ચિ.સમીક્ષા સાથે તા.૮ ને રવીવારનાં શુભ દિવસે વાણંદ સેવા સમાજ વિદ્યાર્થી ભવન, ર-લક્ષ્મીનગર, મ્યુ. સ્કુલ નં. ૪૭ પાછળ રાજકોટ ખાતે નિરધાર્યા છે.

(3:23 pm IST)