Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

સુરેન્દ્રનગર (સરા)વાળા શૈલેષકુમાર ગોવાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.હાર્દિક - ચિ.સોનલ

રાજકોટ : સરા નિવાસી અ.સૌ.સીમાબેન તથા શ્રી શૈલેષકુમાર લાલજીભાઈ ગોવાણીના સુપુત્ર ચિ.હાર્દિકના શુભલગ્ન વનાળીયા નિવાસી અ.સૌ.હંસાબેન તથા શ્રી દિનેશભાઈ જીવણલાલ ગંગવાણીની સુપુત્રી ચિ.સોનલ સાથે તા.૮ ડિસેમ્બરના રવિવારના શુભદીને વિરમગામ મુકામે નિરધારેલ છે. તા.૭ ડિસે.ના શનિવારે રાત્રે ૯ વાગ્યાથી રાસગરબા રાખેલ છે. જયારે નવદંપતિનો સત્કાર સમારંભ તા.૯ના સોમવારના રોજ સરા મુકામે રાખેલ છે. (શ્રી શૈલેષ કુમાર ગોવાણી મો.૯૮૭૯૫ ૨૨૧૨૨)

(11:26 am IST)